જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ ટીનભા ઝાલાની લાડકવાયી દીકરી ભાગેશ્વરીબા અને જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સભ્યો વિનેશભાઈ જોષી જન્મદિવસ નિમિત્તે સરકારી બાલમંદિરના બાળકો વોટ્બેગ, લંબચોરસ, બિસ્કીટ, ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું.
જેમાં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો બંટીભાઈ ભુવા, જતીનભાઈ ખુંટ, વિપુલભાઈ રીબડીયા, જતીનભાઈ ટીલાળા, દિવ્યેશભાઈ હિરાણી, વિનેશભાઈ જોષી, ધર્મિષ્ઠાબેન, વર્ષાબેન , વિનાબેન ટીલાળા, જોશનાબેન રૈયાણી, રશ્મિબેન આંબલીયા મોઢવાણિયા, વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.