RSSનો ઉદ્દેશ્ય પ્રેમ ફેલાવવાનો છે, નફરત નહીં… મોહન ભાગવતનો લંડનમાં હુંકાર
રવિવારે લંડનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના “સેલિબ્રેશન ઓફ એકતાનેસ” કાર્યક્રમમાં બોલતા મોહન ભાગવતે સભા સાથે રૂબરૂ વાતચીત કરી. RSS ની કાર્યશૈલી વિશેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય પ્રેમ ફેલાવવાનો છે નફરત નહીં. “મેં...
Delhi Building Collapse: સત્ય નિકેતન બિલ્ડીંગ ધરાશાયીમાં 4 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
રવિવારે દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક સત્ય નિકેતનમાં એક મોટી દુર્ઘટના બની હતી. ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં અનેક વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. અનેક ફાયર બ્રિગેડ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ પહોંચી...

