દારૂબંધીને લઈ ધારાસભ્યનું સૌથી ખતરનાક નિવેદન, કહ્યું – …. તો પછી છૂટ આપી દો, દારુ સસ્તો અને સારો ક્વોલિટીવાળો મળશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter

Gujarat News : રાજ્યમાં દારૂબંધીના ઘણા મામલા સામે આવી રહ્યા છે, અને વિપક્ષ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવી ચૂક્યું છે. ત્યારે છોટા ઉદેપુરના (chota udaypur) આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasawa) દારૂબંધી અંગે નિવેદન આપ્યું છે. આ ઉપરાંત ચૈતર વસાવાએ મનસુખ વસાવા (mansukh Vasawa) પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ,’દારૂના તસ્કરો તેની આસપાસ ફરી રહ્યા છે’.

 

છોટા ઉદેપુર જિલ્લામાં યુવાનોએ ‘અધિકાર યાત્રા’ લાવી

ધારાસભ્ય ચતર વસાવાએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. જે દારૂ વેચાઈ રહ્યો છે તે ટોપ ક્લાસ છે અને આરોપ લગાવ્યો હતો કે, દારૂના દાણચોરોને રાજકારણીનો સાથ મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં યુવા અધિકાર યાત્રા દરમિયાન આ પ્રશ્નો ઉભા થયા હતા.

 

ચારધામ યાત્રા માટે આવતા ભક્તોએ નવો ઈતિહાસ રચ્યો, મુલાકાતીઓની સંખ્યા 50 લાખને પાર

પાકિસ્તાની કોચ સામે થશે કાર્યવાહી! ICC અધ્યક્ષે આર્થરના નિવેદનની સમીક્ષા કરવાનું કહ્યું

પરિણીતી ચોપરા કોની સાથે માલદીવ ગઈ? અભિનેત્રીએ એક ખાસ વ્યક્તિનું નામ પોસ્ટ કર્યું છે

 

ખાસ વાત એ છે કે, ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર અને પોલીસ દ્વારા દારૂની વ્યવસ્થા કરવામાં આવી છે. જો સરકાર આ પ્રતિબંધનો કડક અમલ કરી શકતી નથી તો સરકારે પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ. સારી ક્વોલિટીનો દારૂ મળી રહે તે માટે છૂટછાટો આપવાનો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

 

 

[ruby_related total=5 layout=5]