બે શક્તિશાળી ગ્રહો બનાવશે ‘અતિ દુર્લભ’ રાજયોગ, આ 3 રાશિઓ થશે માલામાલ…

Desk Editor
By Desk Editor
Share this Article

Astrology News: વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અન્ય ગ્રહો સાથે યુતિ બનાવી છે. જે ઘણી વખત રાજયોગનું નિર્માણ કરે છે. આ યોગનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળતો હોય છે. અહીં તમને જણાવીએ કે, બુધ ગ્રહ હાલ ધનુ રાશિમાં ભ્રમણ કરે છે અને 18 જાન્યુઆરીના રોજ શુક્ર ગ્રહ પણ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા જઇ રહ્યો છે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય પલટાઈ શકે છે.

મેષ રાશિ: લક્ષ્મી નારાયણ રાજયોગ મેષ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે જ તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે અને દેશ વિદેશમાં મુસાફરી કરી શકો છો.

કુંભ રાશિ: કુંભ રાશિ માટે પણ લક્ષ્મી નારાયણ રાજયોગ અનુકૂળ સિદ્ધ સાબિત થઇ શકે છે. આ સમયે તમારી આવકમાં ખૂબ વધારો થઈ શકે છે. સાથે જ આ સમય દરમિયાન બનાવેલી નાણાકીય યોજના તમારા માટે ભવિષ્યમાં ખૂબ સારી સાબિત થશે. રોકાણથી પણ પૂરતો લાભ મળવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

વિદેશની જેમ દ્વારકામાં લોકો જોઈ શકાશે ડોલ્ફીન, સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે થયા 20 કરોડના MoU, જાણો વિગત  

ધનુ રાશિઃ લક્ષ્મી નારાયણ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે. એટલે આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નીખાર આવશે. તમારા જીવનસાથી સાથે સંબંધ સારા થશે. એક બીજાની વધુ નજીક આવશો. પરીણિતો વચ્ચે સંબંધ આ દરમિયાન પહેલા કરતા સારા થશે. અપરિણીતોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે તેવા લોકોને આ સમયગાળામાં લાભ થવાની પૂરી શક્યતા છે.


Share this Article