બનાસકાંઠા જિલ્લામાં ૬ હજાર હેક્ટરમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર, ડીસાના ખેડૂતોએ ઈતિહાસ રચ્યો
(માહિતી બ્યુરો,પાલનપુર) બનાસકાંઠા જિલ્લાનું હવામાન સુકુ અને અર્ધસુકુ છે. આ જિલ્લાનો કુલ…
ડુંગરા સો પરમેશ્વરાની પાવન ધરા પર શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા, ગુરુભક્તોએ ધુણીએ ધજા ચઢાવીને નમાવ્યા મસ્તક
ભવર મીણા, પાલનપુર: રાજસ્થાન તેમજ ગુજરાતના અનેક સ્થળે ધૂણીઓ ધખાવનાર ડુંગરા સો…
ગેનીબેન ઠાકોર સાથે જનતા રેડ કરનાર પ્રધાનજી ઠાકોરના ઘરેથી જ મળી આવ્યો દારૂ, પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
બનાસકાંઠાના વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પાડેલી જનતા રેડ હાલ ચર્ચામા છે.…
બુટલેગરોનું રાજ ! જનતા રેડ કરીને દારુ ભરેલો ટ્રક પકડાવનાર સામે પોલીસ ફરીયાદ, કોંગી ધારાસભ્યએ કહ્યું, હપ્તા બંધ થતા…
ગુજરાતમાં જાણે બુટલેગરોનું રાજ હોય તેમ જનતા રેડ કરવા ગયેલો લોકો ઉપર…
ધરતીપુત્રો વીજળી-પાણી મેળવવા રસ્તા પર ઉતરે તેવા એંધાણ, ચૂંટણી પહેલાં નેતાઓ ખેડૂતોને રાજી રાખશે કે કેમ?
લોકપત્રિકા ટિમ:બનાસકાંઠા, અનિયમિત વીજળી અને તેમાં પણ ઓછું હોય તેમ કેનાલો નું…
સરસ્વતી નગરી અંબાજી ખાતે વિશ્વ ગ્રાહક દિવસ ઉજવાયો
ઉત્તરપ્રદેશનું કાશી ધર્મનગરી તરીકે જગ વિખ્યાત છે જયારે ગુજરાતનું અંબાજી સરસ્વતી નગરી…
પાલનપુરમાં અનોખી ઓફર, ધ કાશ્મીર ફિલ્મ નિહાળ્યા બાદ ટીકીટ બતાવો અને ફાફડા-જલેબીની મફતમાં મજા માણો
ભવર મીણા,પાલનપુર: આપણે ક્યારે પણ ફિલ્મ જોયા બાદ ટોકીઝ થી બહાર નીકળી…
દિયોદર ખાતે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સંત શ્રી સદારામ બાપુની 115મી જન્મ જયંતિ ઉજવણી કરાઈ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત શ્રી સદારામ…
થરાદના રાહ ગામમાં લોકો દ્વારા ગેરકાયદેસર ગૌચરની જમીનમાં બાંધકામ કર્યું હોવાથી પ્રાંત કચેરી થરાદ ખાતે આવેદન પત્ર આપ્યું
થરાદ,શ્રવણ પરમાર: થરાદ તાલુકાના રાહ ગામમાં તાજેતરમાં ધાનેરા રોડ પર માર્કેટયાર્ડની સામે…
યાત્રાધામ અંબાજીમાં સરકારે આપી મોટી ભેટ, હવે યાત્રિકોને ટ્રાફિક જેવું કંઈ ભોગવવું નહીં પડે, જાણો મોટી સુવિધા વિશે
પ્રહલાદ પૂજારી, અંબાજી: બાયપાસ રોડ.આબુરોડ અંબાજી-ગજદ્વાર-થી ઝરીવાવ-માઇન્સ રોડ થઈ મયુરદ્વાર પાસે હિંમતનગર…