તમને ખબર છે ક્યાં થઈ’તી રાધિકા-અનંતની સગાઈ? નાથદ્વારામાં સમારંભની અંદરની તસવીરો સામે આવતાં વાયુવેગે વાયરલ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં અનંત અને રાધિકાની સગાઈ યોજાઈ હતી જેની તસવીરો સામે આવી છે. દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં ફરી એકવાર ખુશીનો માહોલ છે.

આ તસવીરમાં અંબાણી પરિવારના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ દેશના હીરા વેપારી અને અબજોપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી.

રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં અનંત અને રાધિકાની સગાઈ કરવામા આવી હતી જેની તસવીરો સામે આવી છે.

આ પ્રસંગે સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો. રાધિકા અંબાણીથી લઈને મુકેશ અંબાણી સુધી ઘરના તમામ સભ્યો ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

શ્રીનાથજી મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો ઉપરાંત માત્ર કેટલાક ખાસ મિત્રો અને મહેમાનોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે રાધિકા મર્ચન્ટે ત્યાં હાજર પૂજારીઓને ભોજન પણ કરાવ્યું હતું. સગાઈ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આંકડા મુજબ રાધિકા મર્ચન્ટ અનંત અંબાણી કરતા એક વર્ષ મોટી છે.

રાધિકા મર્ચન્ટનો જન્મ 18 ડિસેમ્બર 1994ના રોજ ગુજરાતમાં થયો હતો. જ્યારે અનંત અંબાણીનો જન્મ 10 એપ્રિલ 1995ના રોજ થયો હતો.

બંનેની ઉંમરમાં એક વર્ષનો તફાવત છે. રાધિકા ઉંમરમાં અનંત કરતાં એક વર્ષ મોટી છે.

આ પ્રસંગે મુકેશ અંબાણી પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. દરેક લોકો ખૂબ ખુશ દેખાતા હતા.

BIG BREAKING: રાત્રે 2 વાગ્યે શાહરૂખના ઘર મન્નતની દિવાલ કૂદીને છેક ત્રીજા માળે પહોંચી ગયા સુરતના 2 યુવકો, સુરક્ષામાં મોટી ચૂક

આવતા 7 મહિના આ 5 રાશિઓના લોકોને બખ્ખાં જ બખ્ખાં, પૈસાની ભૂખ હોય તો ચિંતા ન કરો, શનિ ધનવાન બનાવી દેશે

તમે પણ હથેળી પર ચેક કરી લો, જો વિષ્ણુ રેખા હશે તો સમજો બેડો પાર, એટલા પૈસા આવશે કે જમાનો સલામ કરશે

આ તસવીરમાં અંબાણી પરિવારની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ત્યાં હાજર લોકોના આશીર્વાદ મેળવ્યા હતા. રાધિકા અને અનંત અંબાણી લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને ટૂંક સમયમાં જ લગ્ન કરશે.


Share this Article