Breaking: બિપરજોય વાવાઝોડાના કારણે 15 જૂનના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન સુધી કાંકરિયા અને સાબરમતી રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બંધ રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી 15 જૂનથી ગુરૂવારના…
ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને રદ્દ, તો કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો
Cyclone Biparjoy : પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાં ચક્રવાત 'બિપરજોય' ને ધ્યાનમાં રાખીને…
‘બિપરજોય’ વાવાઝોડાથી સર્જાનાર આકસ્મિક પરિસ્થિતિઓમાં કમ્યૂનિકેશન માટે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં
Cyclone Bipajoy : ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ 'બિપરજોય' વાવાઝોડાને લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં…
સાયક્લોન બિપરજોયને કારણે આવતીકાલે દ્વારકાધીશ મંદિર બંધ રહેશે, દમણમાં દરિયાકાંઠે કલમ 144 લાગુ
IMD અનુસાર, ચક્રવાત 15 જૂનની સાંજે 125-135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી…
કચ્છમાં 3.5 તિવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિમીના અંતરે નોંધાયું
કચ્છમાં બિપરજોય ચક્રવાતનું સંકટ છે ત્યારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કુદરત જાણે…
બિપરજોય વાવાઝોડાનો ક્યારેય ન જોવાયેલો નજારો, વાયરલ થયેલા ફોટાએ ટ્વિટર પર ખૂબ જ તોફાન મચાવ્યું હતું.
ઉત્તર-પૂર્વી અરબી સમુદ્રમાં સર્જાયેલુ અને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારૂ બિપરજોય વાવાઝોડાનો અત્યાર સુધીમાં…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય’ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી, રાહત-બચાવ કામગીરીની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી
ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા…
દિલ્હીમાં વોરરૂમથી બિપરજોયની ગતિવિધિનું મોનેટરિંગ કરશે, બિપરજોયને લીધે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના તટ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કચ્છ-સૌરાષ્ટ્રનાં કેટલાક…
બિપરજોય વાવાઝોડાને લઈ જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનો રાહત-બચાવકાર્ય માટે દ્વારકા જવા રવાના
ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ…
મોટો ખતરો કે તબાહીના નિશાન? દ્વારકામાં મંદિરની એક ધજા થઈ ખંડિત, લોકોએ ઈતિહાસમાં પહેલીવાર આવું જોયું
દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે બે દિવસ અગાઉ બે ધજા એક સાથે ચડાવામાં…