AMCના એક જ નિર્ણયથી છીનવાય ગઈ અમદાવાદના 80 હજાર શ્રમિકોની રોજગારી, વર્ષે કરોડોનુ હતું ટર્નઓવર

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના એક નિર્ણયને કારણે 80 હજાર લોકો બેરોજગાર બની ગયા છે. આ વિશે વિગતે વાત કરીએ તો ચાના સ્ટોલ પર પેપરકપ હવે બંધ કરવાના આદેશ છે. આ બાદ પેપરકપની ફેક્ટરીઓ બંધ થઈ છે.

હવે AMC ના આ પગલાને કારણે 80 હજાર મજૂરોનુ કામ બંધ થયુ છે અને તેઓ રોજગારીને લઈને મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

એક નિર્ણયને કારણે 80 હજાર લોકો બેરોજગાર

આ વિશે પેપર કપ કંપનીના માલિકોએ કહ્યુ છે કે તેઓ પહેલા વર્ષે 1200 કરોડનુ ટર્નઓવર હતુ. આ જોતા અમે લોન પર 2 વર્ષ પહેલા જ મશીનો પણ વસાવ્યા હતા.

ગોલ્ડ-સિલ્વરના ચાહકો માટે માઠા સમાચાર, સોનાની કિંમત આકાશ આંબી, અત્યાર સુધીના બધા રેકોર્ડ બ્રેક થઈ ગયા આજે

આ ભેંસનુ વીર્ય છે ખૂબ જ મૂલ્યવાન, માલિક બની ગયો આજે કરોડપતિ, દર મહિને કમાય છે આટલા લાખ રૂપિયા

પરણેલાઓ માટે ફાયદાના સમાચાર! સરકાર દર મહિને આપશે આટલા રૂપિયાનું પેન્શન, બસ આ એક યોજાનાનુ ફોર્મ ભરી નાખો

હવે આ મશીનનું કોઈ કામ રહ્યુ નથી. હવે શું કરવું? અમે સરકાર પાસેથી પણ લોન લીધી છે. AMC પર આક્ષેપ કરતા કંપનીના માલિકોએ કહ્યુ કે પહેલા એઅમસી દ્વારા જ પેપરકપ શરૂ કરાયા અને હવે બંધ કરવાનો આદેશ આપતા અમારી હાલત બગડી છે.


Share this Article