અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાના સમાચારથી આખું ગુજરાત કંપી ઉછ્યું છું. સાથે જ 100ના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેક ઓફની 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ થતા અફરા તફરી મચી ગઈ છે, મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના હોવાનું કહેવામાં આવ્યું છે.
અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાના સમાચારથી આખું ગુજરાત કંપી ઉછ્યું છું. સાથે જ 100ના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેક ઓફની 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ થતા અફરા તફરી મચી ગઈ છે, મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના હોવાનું કહેવામાં આવ્યું છે.
અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ, CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી
અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયર ટીમ ઘટના સ્થળ પર પાંચથી વધારે વાહનો પહોંચ્યા છે. આ તરફ હાલ બચાવ કામગીરી ચાલુ છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.