ગુજરાત કોર્ટે AMCનાઇન લાગાવી ફટકાર, ફૂટપાથ પર મૃત્યુ પામેલી વ્યક્તિના સ્વજનોને 3.62 લાખનું વળતર ચૂકવવાનો આપ્યો આદેશ

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગટર પર ફૂટપાથના સ્લેબને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યાના અઠ્ઠાવીસ વર્ષ પછી સ્થાનિક કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પીડિતના બાળકોને વ્યાજ સાથે રૂ. ૩.૬૨ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે માન્યું હતું કે સરકારી સંસ્થાન દ્વારા ફૂટપાથને સારી સ્થિતિમાં રાખવામાં પોતાની જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હતી. આ અકસ્માત ૨૯ સપ્ટેમ્બર, ૧૯૯૪ ના રોજ થયો હતો.

જ્યારે ૨૮ વર્ષીય સ્કૂટર મિકેનિક રાજુ પરમાર તેના બે સહાયકો સાથે પોતાના ગેરેજની બહાર છસ્ઝ્ર ફૂટપાથ પર ઊભો હતો. ભુલાભાઈ ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મવોટર ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી હતી જેના પર આ ફૂટપાથ બનાવવામાં આવી હતી. ગટર પર રહેલો ફૂટપાથનો સ્લેબ તૂટી પડતાં દુકાન બહાર ઉભેલા ત્રણેય ગટરમાં પડી ગયા. જેમાં પરમારનું મૃત્યુ થયું હતું જ્યારે તેના બંને સહાયકોને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ ઘટના પછી પરમારના પરિવારે જેમાં તેમની વિધવા પત્ની, પિતા અને બે સગીર બાળકો એએમસી પાસેથી ફૂટપાથની જાળવણીમાં બેદરકારી બદલ રુ. ૬ લાખનું વળતર માંગ્યું હતું. આ સાથે કોર્ટમાં તેમણે પોતાના કેસની દલલી કરતાં આ જ રસ્તા પર ફૂટપાથના સ્લેબ તૂટી પડવાના અગાઉના બે બનાવોને પણ ટાંક્યા હતા, અને રજૂઆત કરી હતી કે છસ્ઝ્ર યોગ્ય રીતે પોતાની જવાબદારી નિભાવવા તેમજ ફૂટપાથની માવજત કરવામાં નિષ્ફળ ગઈ હતી.

તેમજ સરકરારી બોડી દ્વારા ગટર અને તેના પરના સ્લેબના સમયસર સમારકામની અવગણના કરવામાં આવી હતી. જેથી કરીને રાજુ પરમારના મૃત્યુ માટે તે કાયદેસર રીતે જવાબદાર છે. બીજી તરફ એએમસીએ દાવો કર્યો હતો કે તેના અધિકારીઓ નિયમિતપણે ડ્રેનેજ લાઇનોનું નિરીક્ષણ કરે છે, પરંતુ શહેર વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને ત્યાં હજારો શેરીઓ અને ડ્રેનેજ લાઇનો છે, દરેક વરસાદી ગટર પર સતત નજર રાખવી અશક્ય છે.

તેમણે કહ્યું કે આ કેસમાં તેના અધિકારીઓનો કોઈ ખોટો ઈરાદો નથી. આ સાથે છસ્ઝ્ર એ એવી પણ દલીલ કરી હતી કે પરમાર કાયદેસરની પરવાનગી વગર ગેરેજની જગ્યા માટે ફૂટપાથ પર કબજાે કરીને વેપાર કરી રહ્યો હતો અને તેના કામ માટે ફૂટપાથનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યો હતો. ફૂટપાથ પર તેમના દ્વારા સતત વાહનોના સમારકામના કારણે સ્લેબને નુકસાન થયું હતું.

આમ છસ્ઝ્રના અધિકારીઓ જવાબદાર નથી અને પીડિતની ગટર પર ફૂટપાથના સ્લેબને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યાના અઠ્ઠાવીસ વર્ષ પછી સ્થાનિક કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પીડિતના બાળકોને વ્યાજ સાથે રૂ. ૩.૬૨ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે માન્યું હતું કે સરકારી સંસ્થાન દ્વારા ફૂટપાથને સારી સ્થિતિમાં રાખવામાં પોતાની જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હતી.

આ અકસ્માત ૨૯ સપ્ટેમ્બર, ૧૯૯૪ ના રોજ થયો હતો, જ્યારે ૨૮ વર્ષીય સ્કૂટર મિકેનિક રાજુ પરમાર તેના બે સહાયકો સાથે પોતાના ગેરેજની બહાર ફૂટપાથ પર ઊભો હતો. ભુલાભાઈ ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મવોટર ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી હતી જેના પર આ ફૂટપાથ બનાવવામાં આવી હતી. ગટર પર રહેલો ફૂટપાથનો સ્લેબ તૂટી પડતાં દુકાન બહાર ઉભેલા ત્રણેય ગટરમાં પડી ગયા. જેમાં પરમારનું મૃત્યુ થયું હતું જ્યારે તેના બંને સહાયકોને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ ઘટના પછી પરમારના પરિવારે જેમાં તેમની વિધવા પત્ની, પિતા અને બે સગીર બાળકો એએમસી પાસેથી ફૂટપાથની જાળવણીમાં બેદરકારી બદલ રુ. ૬ લાખનું વળતર માંગ્યું હતું. આ સાથે કોર્ટમાં તેમણે પોતાના કેસની દલલી કરતાં આ જ રસ્તા પર ફૂટપાથના સ્લેબ તૂટી પડવાના અગાઉના બે બનાવોને પણ ટાંક્યા હતા, અને રજૂઆત કરી હતી કે છસ્ઝ્ર યોગ્ય રીતે પોતાની જવાબદારી નિભાવવા તેમજ ફૂટપાથની માવજત કરવામાં નિષ્ફળ ગઈ હતી.

તેમજ સરકરારી બોડી દ્વારા ગટર અને તેના પરના સ્લેબના સમયસર સમારકામની અવગણના કરવામાં આવી હતી. જેથી કરીને રાજુ પરમારના મૃત્યુ માટે તે કાયદેસર રીતે જવાબદાર છે. બીજી તરફ એએમસીએ દાવો કર્યો હતો કે તેના અધિકારીઓ નિયમિતપણે ડ્રેનેજ લાઇનોનું નિરીક્ષણ કરે છે, પરંતુ શહેર વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને ત્યાં હજારો શેરીઓ અને ડ્રેનેજ લાઇનો છે, દરેક વરસાદી ગટર પર સતત નજર રાખવી અશક્ય છે.

તેમણે કહ્યું કે આ કેસમાં તેના અધિકારીઓનો કોઈ ખોટો ઈરાદો નથી. આ સાથે છસ્ઝ્ર એ એવી પણ દલીલ કરી હતી કે પરમાર કાયદેસરની પરવાનગી વગર ગેરેજની જગ્યા માટે ફૂટપાથ પર કબજાે કરીને વેપાર કરી રહ્યો હતો અને તેના કામ માટે ફૂટપાથનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યો હતો. ફૂટપાથ પર તેમના દ્વારા સતત વાહનોના સમારકામના કારણે સ્લેબને નુકસાન થયું હતું. આમ છસ્ઝ્રના અધિકારીઓ જવાબદાર નથી અને પીડિતની


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly