અમદાવાદમાં આજે બપોરે 1 વાગ્યાની આસપાસ મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. જેમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્ચમંત્રી વિજય રુપાણી સાથે 242 યાત્રિકો સવાર હતા. આ ફ્લાઈટમાં કુલ 50થી વધુના મોતના સમાચાર છે ત્યારે હવે મોટી અપડેટ મળી રહી છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે.
🚨 BREAKING NEWS
Union Minister and Gujarat BJP President CR Patil has confirmed the demise of former Gujarat CM Vijay Rupani in the tragic Air India plane crash in Ahmedabad 💔
🕉️ Shanti 🙏 pic.twitter.com/ptgEwQIOwf
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 12, 2025