આવું તો ક્યાંય નહીં થયું હોય, પકડાયેલા દારૂના જથ્થાને કચડી નાખવાના બદલે લલિત વસોયાએ કહ્યું કે વેચી નાખો અને….

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ અનેક જગ્યાએથી દારી મળી આવતો હોય છે. હાલ દરૂને લઈને એક ચોંકાવનારા સમાચાર રાજ્યમાથી સામે આવ્યા છે. હવે આ સમગ્ર મામલે મુખ્યમંત્રીને પત્ર લખવામા આવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ પકડાય છે. તો આ દારૂનો નાશ કરવાની જગ્યાએ આપણે તેને અન્ય રાજ્યમાં વહેચી દેવો જોઈએ.

આ સાથે વસોયાએ કહ્યુ છે કે ઓક્શનથી મળતી આ રકમને દેશની રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઈએ. દારૂનો રોડ રોલર ફેરવીને નાશ કરવાના બદલે આ રકમને શહીદ થનાર જવાનોના પરિવારને મદદ માટે વાપરવી જોઈએ. આ પત્ર સામે આવ્યા બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.

તુર્કીમાં ભૂકંપથી મૃતકોની સંખ્યામાં સતત વધારો, 11 હજારથી વધુ લોકોના થયા મોત, 40,000થી વધુ લોકો  ઘાયલ

બુધની મહાદશાથી આ રાશિના જાતકોના જીવનમા રહેશે આનંદ જ આનંદ, ; રાજા જેવું જીવન મળશે, જાણો તમારી રાશિ વિશે…

રાશિચક્ર પર શનિ ઉદયની શુભ અસર, હોળી પહેલા આ રાશિના લોકોના ભાગ્ય ચમકી જશે, રંગોને બદલે થશે રૂપિયાનો વરસાદ!

દારૂબંધી હોવા બાદ પણ ગુજરાતમાં માર્ચ 2022 સુધીના છેલ્લા બે વર્ષમાં 215 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. આ બધા કેસો સામે અવ્યા બાદ વસોયાએ મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે.

 


Share this Article
TAGGED: