અંબાલાલ પટેલની સાવ નવી જ આગાહી, કહ્યું- હવે માખીનો ત્રાસ વધશે, બધા ત્રાહિમામ પોકારશે, જાણો આવું કેમ?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : દરેક ઋતુમાં નક્ષત્રોનું (Constellation) વિશેષ મહત્વ હોય છે, અને નક્ષત્ર જોઈને પણ નિષ્ણાતો અનુમાન લગાવતા હોય છે કે, આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે. આવી રીતે જ ચોમાસામાં ખાસ નક્ષત્રો જોવામાં આવે છે. જેના પરથી વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. ચોમાસામાં મઘા નક્ષત્રનું (Magha Constellation) વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્રમાં જો વરસાદ થાય તો તેનું પાણી ઉત્તમ ગણાય છે. સાથે-સાથે માખીનો (fly) ઉપદ્રવ વધે છે, એવું પણ કહેવામાં આવે છે.

 

 


Share this Article
TAGGED: ,