BREAKING: મરાઠા આરક્ષણને લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, સીએમ શિંદેએ જરાંગે પાટીલની મુખ્ય માંગ સ્વીકારી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News: મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે જરાંગે પાટીલની માંગણી સ્વીકારી છે. કુણબી પ્રમાણપત્રમાં નજીકના સંબંધીનું નામ ઉમેરવા અંગે આજે જ વટહુકમ બહાર પાડવામાં આવશે. જરંગે પાટીલની મુખ્ય માંગ એ હતી કે જેમની પાસે કુણબી પ્રમાણપત્ર છે તેમના જીવનસાથીઓને પણ કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે.

પદ્મ પુરસ્કારોને લઈ સરકારે કરી જાહેરાત, 6 ગુજરાતીઓને મળશે પદ્મ સન્માન, ગુજરાતના ડૉ. તેજસ પટેલને પદ્મભૂષણ, જુઓ લિસ્ટ

Breaking News: મમતા-ભગવંત માન બાદ નીતિશ કુમારની પણ કોંગ્રેસ પર નજર, નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા, જાણો કારણ

આજે જ લાભ લઈ લો… સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ છે?

મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારે જરાંગેને મુંબઈની બહાર રોકવા માટે આ નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વટહુકમનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તેની નકલ ટૂંક સમયમાં મનોજ જરાંગે પાટિલને ઉપલબ્ધ કરાવવામાં આવશે.


Share this Article