India News: અત્યાર સુધી તમે અનેક પ્રકારના રોડ એક્સિડન્ટ વિશે સાંભળ્યું હશે, પરંતુ બિહારના ગોપાલગંજથી એક દયનીય માર્ગ અકસ્માતના સમાચાર આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું મોત બીજાની ચિતા પર પડતાં થયું છે. આ માર્ગ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયુ હોવાનું કહેવાય છે.
અસલમાં આ સમગ્ર ઘટના ગોપાલગંજ જિલ્લાના કુચાઈકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH-27 પર દાહા પુલ પાસેની છે. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે વૃત બેલવા ગામના રહેવાસી વકીલ પ્રસાદ અને તેમના ભત્રીજા શિવ કુમાર ગુરુવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશના તમકુહી વિસ્તારમાંથી દવા લઈને બાઇક પર પાછા ફરી રહ્યા હતા.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!