Business News: હવે સરકાર દ્વારા ગરીબ મહિલાઓને 1 રૂપિયામાં સેનેટરી પેડ આપવામાં આવશે. આ ઉપરાંત લોકોને દવાઓ પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળશે. હવે લોકોને દવાઓ અને સેનિટરી પેડ ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી.
તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તી દવાઓ ખરીદી શકે છે. આ કેન્દ્રો પર દવાઓ 50 થી 90 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. મળતી માહિતી મુજબ મહિલાઓ માટે સેનિટરી પેડની કિંમત વધારીને 1 રૂપિયા કરવામાં આવી છે.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને પછાત વર્ગના લોકોને ઓછી કિંમતે સારી દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો નાના મેડિકલ સ્ટોર જેવા છે.