Big Breaking: ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, આ ચૂંટાયેલા નેતા ધારણ કર્યો BJPનો ખેસ…

Desk Editor
By Desk Editor
Share this Article

Election News: ચૂંટણી પહેલા ‘આપ’ સરકારને આંચકો લાગવાના મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પહેલા ચંદીગઢના આમ આદમી પાર્ટીના મેયરે પાર્ટીને અલવિદા કહી દીધું છે.

AAP કાઉન્સિલર લખબીર સિંહ ભાજપમાં જોડાયા છે. પ્રાપ્ત સમાચાર મુજબ, કાઉન્સિલર લખબીર સિંહ કિરણ ખેરની હાજરીમાં બીજેપી પાર્ટીમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે આ મહિને ચંદીગઢમાં નવા મેયર માટે ચૂંટણી યોજાવાની છે, જેનું લિસ્ટ ફાઈનલ થયું નથી.

આમ આદમી પાર્ટીના નેતા અને મ્યુનિસિપલ કાઉન્સિલર લખબીર સિંહ બિલ્લુ આજે ચંદીગઢ મેયરની ચૂંટણી પહેલા શહેર ભાજપમાં જોડાયા છે. હવે, ભાજપ પાસે MC હાઉસમાં 16 મત જેમાં 15 કાઉન્સિલર અને એક હોદ્દેદાર સભ્ય એટલે કે સાંસદ, AAP 12, કોંગ્રેસ સાત અને SAD પાસે એક છે.

વાઇબ્રન્ટ સમિટમાં દેશનો જય જયકાર.. ગુજરાતમાં 3,200 કરોડનું રોકાણ કરશે સુઝુકી ગ્રૂપ, તોશિહિરો સુઝુકીનું મોટું એલાન

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીનું સંબોધન: ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક, 1 લાખ લોકોને મળશે નોકરી

દેશ-વિદેશના ઉદ્યોગપતિઓની નજર વાયબ્રન્ટ સમિટમાં, હઝીરા ખાતે સ્થાપશે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ, આર્સેલર લક્ષ્મી મિત્તલે કરી જાહેરાત

મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની જગ્યાઓ માટે એક અઠવાડિયામાં મતદાન થવાની ધારણા છે. લખબીર સિંહ બિલ્લુ વર્તમાન MC ટર્મમાં બીજેપીમાં જોડાનાર અન્ય પાર્ટીઓના ત્રીજા કાઉન્સિલર છે. આ પહેલા કોંગ્રેસના કાઉન્સિલર દેવિંદર સિંહ બાબલા અને ગુરચરણ સિંહ શાસક પક્ષમાં જોડાયા હતા.

 


Share this Article
TAGGED: