ગાય ખરીદવાનો 90% ખર્ચ રાજ્ય સરકાર ચૂકવે છે! આ રીતે લાભ લો
ઝારખંડમાં ખેડૂતો માત્ર 10 ટકા રકમ ખર્ચીને દૂધાળી ગાયો ખરીદી શકે છે.…
ગૌમૂત્રમાં હોય છે ખતરનાક બેક્ટેરિયા! મનુષ્યો માટે સારું નથી… IVRI સંશોધનમાં બહાર આવેલી વાત તમે પચાવી નહીં શકો
ગાયના તાજા મૂત્રમાં હાનિકારક બેક્ટેરિયા જોવા મળે છે. મનુષ્યો માટે તેનું સીધું…
રોજ પહેલી રોટલી ગાયને ખવડાવો, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે, ગ્રહ શાંતિ અને ધન પ્રાપ્તિમાં સફાળો ઉછાળો આવશે!
હિન્દુ ધર્મમાં ગાયને માતાનું નામ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર ગાયની સેવા…
જ્યારે ગોહત્યા બંધ થશે ત્યારે દુનિયાની તમામ સમસ્યાઓનો અંત આવી જશે, જૂઓ ગુજરાત કોર્ટે ગાયો મામલે શુ કહ્યું..
ગુજરાતની એક અદાલતે કહ્યું કે જો ગૌહત્યા બંધ થઈ જશે તો પૃથ્વીની…
તું લમ્પી છે તો અમે લંપટ છીએ…. લાખો ગાયોના મોત, લાશોના ઢગલા, જેને માતા કહો છો એના માટે ચૂપ કેમ? ન રસી, ન દવા કે ન કોઈ સરકારની તૈયારી!!
બે-ચાર ગાયો પણ ક્યારેક અહીંથી ત્યાં જાય કે સાંજે સમયસર ઘરે ન…
એવી તો શું ભીંસ પડી કે લોકો સોના-ચાંદીને પડતા મૂકી ધડાધડ ગાયોમાં રોકાણ કરી રહ્યા છે, એ પણ કોઈ હદ બહારનું રોકાણ
ઝિમ્બાબ્વે હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ દક્ષિણ આફ્રિકી દેશમાં…
ગુજરાતમાં થયો ચમત્કાર, આખો દેશ દાઢીએ હાથ દઈને જોતો રહ્યો, શિવ મંદિર બહાર એક ગાય શ્રાવણ મહિનાના પહેલા દિવસથી રોજ આપમેળે દૂધની ધારા વહાવે છે
ભારતમાં ચમત્કાર ઘણા જોવા મળે છે. ત્યારે હાલમાં ગુજરાતનો પણ એક કિસ્સો…
હવે તો આંકડો સાંભળીને રડવું આવે છે, લમ્પી વાયરસે એવો ફૂંફાડો માર્યો કે 23 જિલ્લાના 3358 ગામોમાં દહેશત, 2858 પશુઓના મોત
ગુજરાતમાં લમ્પી વાયરસ કહેર મચાવી રહ્યો છે ત્યારે પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલે…
આખા ગુજરાતની આંખ હવે ઉઘડી જાય તો સારુ, ગાંધીનગરમાં 5 વાછરડાના મોત થતાં ગાયોએ કુદરતી રીતે જ દૂધ આપવાનું બંધ કરી દીધું
ગાંધીનગરના મોટા ચીલોડામાં પશુપાલકના ૨૦ વાછરડાને ફુડ પોઇઝનીંગની અસર થઇ હતી. લીલુ…
અમદાવાદના એક પાંજરાપોળમાં એકસાથે 20 જેટલી ગાયોના મોતથી ફફડાટ, જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કાદવકીચડથી ખદબદે છે પાંજરાપોળ
અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન સંચાલિત બાકરોલ-સરખેજની વચ્ચે આવેલ પાંજરાપોળમાં માવજતના અભાવે કથિત રીતે…