વિદ્યાર્થીઓ રાહ જોયા કરો: તલાટીની પરીક્ષાને લઈ હસમુખ પટેલનું સૌથી મોટું નિવેદન, કહ્યું-…. તો પરીક્ષા લેવાશે જ નહીં

Lok Patrika
By Lok Patrika
Share this Article

તલાટીની પરીક્ષાને લઇ હસમુખ પટેલે મોટું નિવેદન આપ્યું છે. હસમુખ પટેલે વાત કરી કે જો પુરતા પરીક્ષા કેન્દ્રો મળશે તો જ પરીક્ષા લેવાશે. જો કેન્દ્રો નહીં મળે તો પરીક્ષા લેવામાં નહીં આવે. કારણ કે હાલમાં કેટલીક કોલેજો હજુ પણ બિલ્ડીંગ માટે રાજી થઈ નથી. તેથી જો આપણી પાસે પુરતા કેન્દ્રો હશે તો જ પરીક્ષા લઈ શકાશે.

 

હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે- મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.

આ પહેલા પણ એક ટ્વિટ કરવામાં આવી હતી કે, 23 એપ્રિલના રોજ અખાત્રીજનો તહેવાર હોઈ ઉમેદવારોને વાહન વ્યવહારની મુશ્કેલી ન પડે તે હેતુથી તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવા માટે જિલ્લાઓમાંથી કેન્દ્રોની ઉપલબ્ધતાની માહિતી મંગાવવામાં આવેલ છે.

ગુજરાત તલાટી અભ્યાસક્રમ 2022

તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

પ્રશ્નની કુલ સંખ્યા – 100
પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
કુલ ગુણ – 100

લાગે છે ભાજપના દિગ્ગજ નેતાએ મગજ મૂકી દીધું, છોકરીઓના કપડાને લઈ આપ્યું એકદમ વાહિયાત નિવેદન, કહ્યું- ગંદા કપડાં….

‘તારી જીભ કાપી નાખીશ…’, રઘવાયા થલેયા કોંગ્રેસ નેતાએ રાહુલને સજા સંભળાવનાર જજને આપી જાનથી મારી નાખવાની ધમકી

100 કરોડનું ઘર, 7 કરોડની વેનિટી વેન, પુષ્પા પછી અલ્લુ અર્જુન બન્યો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા, ફીમાં 4 ગણો વધારો

વિષય મુજબનું વજન

(1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
(2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
(3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
(4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly