BREAKING: સાળંગપુર ભીંતચિત્રો વિવાદમાં કરણી સેના લડી લેવાના મૂડમાં, ચિત્રોસ જ ઉખાડીને ફેંકી દે તો નવાઈ નહીં!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : સાળંગપુરમાં (salangpur) હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવતા દાદાના ભક્તો મેદાનમાં ઉતર્યા છે. કઈ રીતે ભગવાનને કોઈની સામે માથું ઝૂકાવતા દર્શાવી શકાય તે મુદ્દે ભારે વિવાદ થઇ રહ્યો છે. આવામાં હવે કરણી સેનાએ (karni sena) પણ ઝંપલાવ્યું છે. કરણી સેનાએ આ પ્રકારના ભીંતચિત્રો મામલે ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે. ભીંતચિંત્રો દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કરણી સેના દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે તે અંગે પણ વાત કરવામાં આવી હતી.

 


Share this Article
TAGGED: ,