વાસી ઉત્તરાયણ પછી એક મહિનો જલસા કરશે આ રાશિના લોકો, સૂર્યનું ગોચર જબરદસ્ત લાભ આપશે

Desk Editor
By Desk Editor
Share this Article

Astrology News: સૂર્ય ભગવાનને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મહિનામાં એકવાર સૂર્ય ભગવાન એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, જેના કારણે તમામ 12 રાશિઓ પ્રભાવિત થાય છે. આ વર્ષે 15 જાન્યુઆરીએ સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. એટલે 15 જાન્યુઆરીએ મકર સંક્રાતિ ઉજવવામાં આવી હતી. આવી સ્થિતિમાં સૂર્યના સંક્રમણની અસરને કારણે કેટલીક રાશિઓ માટે આવનારા 30 દિવસો ખૂબ જ ભાગ્યશાળી રહેશે. તો તમને જણાવીએ કે, કઈ રાશિના લોકોના જીવનમાં બદલાવ આવશે.

મેષ: મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ફાયદાકરક છે. સૂર્યના શુભ પ્રભાવને કારણે વ્યવસાય સંબંધિત યોજનાઓ અજાયબીઓ કરશે. નામ અને કામ બંને સમાજમાં સન્માન મેળવશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક લોકો તેમના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે. સૂર્યની કૃપાથી અટકેલા કામમાં ગતિ આવશે.

સિંહ: સિંહ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ માનવામાં આવે છે. વ્યવસાયમાં મુશ્કેલીઓનો અંત આવશે. સૂર્યની કૃપાથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપશે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. નાણાકીય સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે.

Ayodhya Ram Mandir: વિરોધ વચ્ચે 2 શંકરાચાર્યનું સમર્થન, કહ્યું- ‘રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા હિંદુ રિવાજો પ્રમાણે છે’

ધોરણ 10 પાસ પછી પણ મળી શકે છે સરકારી નોકરી, પગાર પણ હશે શાનદાર, આ રહ્યા સ્કૉપ

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉથલપાથલ, 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જાણો ગુજરાતમાં કેટલો ભાવ છે

કુંભ: કુંભ રાશિના જાતકોને સૂર્ય ગ્રહના રાશિ પરિવર્તનથી લાભ થશે. કાર્યક્ષેત્રમાં આવનારી મુશ્કેલીઓ પોતાની મેળે જ સમાપ્ત થવા લાગશે. વેપારમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. નોકરીમાં લોકોને તેમના બોસ અને સહકર્મીઓનો સહયોગ મળશે. પરિવાર સાથે ફરવા જઈ શકો છો. સાથે જ વૈવાહિક જીવનમાં પણ મધુરતા રહેશે.


Share this Article
TAGGED: