હર્ષ સંઘવીએ દ્રારકામાં અડધી રાત્રે અધિકારીઓને પરસેવો છોડાવી દીધો, આ કારણે બધાને દોડતા કરી દીધા

Desk Editor
By Desk Editor
Share this Article

Cyclone Biparjoy:  બિપરજોય વાવાઝોડાની અસરને પગલે હર્ષ સંઘવી જરાય મોડુ ન કરતાં એક્શન મોડમાં આવી ગયાં છે. વાતાવરણને ધ્યાવનમાં રાખીને દ્વારકા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં નાગરિકને અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોને ખોરાકને લઈને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

 

 


Share this Article