વિનેશ ફોગટે હવે ઉઠાવ્યું મોટું પગલું, ખેલ રત્ન સાથે આ એવોર્ડ પરત કરવાનો નિર્ણય કર્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

કુસ્તીબાજો અને બ્રિજભૂષણ શરણ સિંહને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિનેશ ફોગાટે હવે મોટો નિર્ણય લીધો છે. અગાઉ બ્રિજ ભૂષણના નજીકના સંજય સિંહ WFIના ચીફ તરીકે ચૂંટાયા હતા.

આ પછી ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે નિવૃત્તિ લીધી અને બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી અને WFIની નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી. જે બાદ ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખ સંજય સિંહ અને તેમની આખી ટીમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે વિનેશ ફોગાટે એક મોટું પગલું ભર્યું છે.

એમનેમ ગાડી Gift City ન જવા દેતા.. જાણો ગીફ્ટ સીટીમાં કોણ દારૂ પી શકશે અને કોણ નહિ… સરકારે જાહેર કરી ગાઈડલાઈન

વાહ: ફૂફાડા મારતા કોરોનાને શાંત પાડવા અમદાવાદમાં તૈયારી શરૂ, રાજકોટ પણ સજ્જ, જાણો ગુજરાત સરકારની તૈયારી

હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ

વિનેશ ફોગાટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.


Share this Article