CM યોગીનો ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક: 60 ઉદ્યોગપતિઓ, 50 સંતો, મોદી-શાહ સહિત 45 હજાર BJPના મોટા નેતાઓ રહેશે હાજર
યોગી આદિત્યનાથ 25 માર્ચે ફરીથી યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. યોગી આદિત્યનાથનો…
આમા સંઘ કેમ દ્વારકા પહોંચશે, ગુજરાતમાં એક ઝાટકે 1500થી પણ વધારે AAPના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો
ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે ભરતી મેળા જેવો માહોલ જાેવા મળ્યો…
તહરીક-એ-તાલિબાને ઈ-મેલ દ્વારા આપી દિલ્હીમાં બ્લાસ્ટની ધમકી, રાજધાનીમા કરાયુ હાઈ એલર્ટ જારી
દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકવાદી ખતરો મંડરાઈ રહ્યો હોવાના સમાચાર…
આ તો ગજબ અન્યાય થઈ ગયો હો બાકી, કોળી સમાજની બેઠકમાં કુંવરજી બાવાળિયાની જ બાદબાકી, નક્કી કંઈક મોટો ખેલ થશે
તાજેતરમાં જ રાજકોટ શહેર ખાતે કોળી સમાજ તેમજ ઠાકોર સમાજનું સંમેલન મળ્યું…
નાનુ છે પણ નાગનું બચ્ચું છે એટલે ડર તો લાગે, વિધાનસભા ચૂંટણીને લઈ અમિત શાહ ગુજરાતની મુલાકાતે, એક પછી એક મોટા નેતાના ધામા
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી તેમ રાજ્યમાં રાજકીય હલચલ વધી…
એક નેતાના હત્યાથી એવી હિંસા ભડકી કે બીજા 10 લોકોના મોત થયાં, રાજકારણ છે કે પછી નરસંહાર કરવાનું મશીન?
પશ્ચિમ બંગાળના બિરભૂમિ જિલ્લાના રામપુરહાટમાં ટીએમસી નેતાની હત્યા પછી ભડકેલી હિંસામાં ૧૦…
નરેશ પટેલને ઉમિયાધામમાં આવવા ન દેતા, ખોડલધામને રાજકીય અખાડો બનાવી રહ્યા છે, પાટીદાર સમાજમાં વિરોધના સુર રેલાયા
વીંછિયાના સનાળી ગામના રહેવાસી અને જસદણ-વીંછિયા પંથકના કડવા પટેલ સમાજના અગ્રણી પોપટભાઈ…
હવે હર હર મહાદેવ નહીં, હર હર મોદી બોલો, ભાજપના આ ધારાસભ્યએ PM મોદીને ગણાવ્યા ભગવાન શિવનો અવતાર
રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય જ્ઞાનચંદ પારખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન મહાદેવનો અવતાર ગણાવ્યા…
તૂટે છે ભાઈ તૂટે છે, કોંગ્રેસ તૂટે છે….બે પાંચ નહીં કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાજપમાં આવવા માટે સંપર્ક કર્યો, એકદમ તલપાપડ છે
ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના મહાસચિવ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું…
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશને લઈને મોટા સમાચાર, રાજસ્થાનમાં….
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશ કરશે કે નહીં તેને લઈને હાલ…