કમલમ ખાતે વિશ્વનાથસિંહ વાઘેલા, વિનયસિંહ તોમરે કર્યા કેસરિયા, કહ્યું- હું ભાજપના નેતાઓ-કાર્યકરોથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો. હમેશા કાર્યકર બનીને કામ કરતો રહીશ
વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમરે યુથ કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું…
ના ઘરની કે ના ઘાટની પાર્ટી બનીને રહી ગઈ કોંગ્રેસ, ગમે તે રાજીનામા આપે અને ગમે તે ગમે તેવા નિવેદનો આપીને જાણે અડી-અડીને છુટ્ટા
હાર્દિકના ખાસ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,…