સૌથી મોટું બોગસ કૌભાંડ, રાજકોટમાં બોગસ ડીગ્રી અને માર્કશીટના કૌભાંડથી 250 કરતા પણ વિદ્યાર્થીઓએ સેના સહિત વિવિધ પોસ્ટમાં નોકરી પણ મેળવી લીધી બોલો
રાજકોટમાં ૩૮ વર્ષથી ફૂલીફાલી રહેલા બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડમાં ઓછામાં ઓછા…
સલામત ગુજરાતના નામ પર કાળો ધબ્બો, સુરતથી આવતી ST બસમાં ડ્રાઈવરે અડધી રાત્રે મહિલા સાથે કર્યા અશ્લીલ ચેડાં, કકન્ડક્ટરને બસ ચલાવવા આપીને પછી…
પાટણ જિલ્લાનાં સમીનાં એસ.ટી.બસ સ્ટેન્ડે વેહલી પરોઢે પાંચ વાગે આવી પહોંચેલી સુરતથી…
રાધનપુરમાં લૂંટેરી દુલ્હન પરણીને આવી એ જ રાત્રે પતિને બેહોશ કરીને રૂ.25 હજાર અને મોબાઈલ લઈને ફરાર થઇ ગઈ
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી લૂંટેરી દુલ્હનની ટોળકી સક્રીય બની હોવાના કિસ્સાઓ સામે…
મુખ્યમંત્રીના પીએ બાદ હવે આ મંત્રીના પીએનો આવી શકે છે વારો ? દિલ્હીથી તપાસ થાય તો રેલો કચ્છ સુધી પહોંચશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પીએ ધ્રુમિલ પટેલની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરાયા બાદ…
ગુરુવારે રાત્રે એવી તે શું ઘટના બની કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PAની તાત્કાલિક અસરથી કરવામાં આવી હકાલપટ્ટી, જાણો કેવા કેવા આરોપો લાગ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલની ગુરુવારે રાત્રે તાત્કાલિક અસરથી હકાલપટ્ટી…
દિવસમાં બે વાર ગાયબ થઈ જતા ગુજરાતના આ અનોખા શિવ મંદિરે તમે ગયા છો? જાણો, કયા આવ્યુ છે આ મંદિર અને શુ છે આ પાછ્ળનુ રહસ્ય?
આજે અમે તમને ભગવાન શિવના એવા અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા…
24 કલાકમાં ચારધામ યાત્રાએ ગયેલા 7 શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકથી મોત, અત્યાર 55 વર્ષીય ગુજરાતી વીણાબેન સહિત 56 લોકોએ અત્યાર સુધીમા ગુમાવ્યા જીવ
છેલ્લા 24 કલાકમાં ચારધામ યાત્રાએ ગયેલા સાત શ્રદ્ધાળુઓનું કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું…
હમ દોનો હૈ અલગ અલગ, હમ દોનો હૈ જુદા જુદા, કોંગ્રેસ છોડ્યા બાદ જીગ્નેશ મેવાણીએ પણ હાર્દિકને ઝાટકી નાંખ્યો, એવા એવા ચાબખા લીધા કે….
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ પર કરેલા આક્ષેપોનો વડગામના ધારાસભ્ય અને…
ગાંધીનગર, સુરેન્દ્રનગર અને સુરતમાં એકસાથે મોટું ઓપરેશન, ગુજરાત કેડરના IASની ઓફિસ-ઘર પર દરોડા પડતાં હાહાકાર
સીબીઆઈ દ્વારા ૨૦૧૧ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે. રાજેશની ઓફિસ અને…
ના ઘરની કે ના ઘાટની પાર્ટી બનીને રહી ગઈ કોંગ્રેસ, ગમે તે રાજીનામા આપે અને ગમે તે ગમે તેવા નિવેદનો આપીને જાણે અડી-અડીને છુટ્ટા
હાર્દિકના ખાસ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,…