RSSનો ઉદ્દેશ્ય પ્રેમ ફેલાવવાનો છે, નફરત નહીં… મોહન ભાગવતનો લંડનમાં હુંકાર
રવિવારે લંડનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના “સેલિબ્રેશન ઓફ એકતાનેસ” કાર્યક્રમમાં બોલતા મોહન ભાગવતે સભા સાથે રૂબરૂ વાતચીત કરી. RSS ની કાર્યશૈલી વિશેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય પ્રેમ ફેલાવવાનો છે નફરત નહીં. “મેં...

