જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણ માટે બનાવો ટેસ્ટી પંજરી, જાણો બનાવવાની રીત
જન્માષ્ટમીનો પાવન તહેવાર સમગ્ર દેશમાં ભક્તિભાવ, હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિને ખાસ કરીને પંજરી, લાડુ અને પંચામૃત જેવા વિવિધ નૈવેદ્યો ધરાવવામાં આવે છે, પરંતુ આ પવિત્ર પ્રસાદમાં સૌથી વધુ મહત્વ પંજરી ધરાવે છે. જન્માષ્ટમી...
Kitchen Tips: ચમકી જશે પીળી પડેલી પ્લાસ્ટિકની બોટલ, અપનાવો આ ઘરેલું ટિપ્સ
રોજિંદા ઉપયોગથી પ્લાસ્ટિકની પાણીની બોટલો થોડા દિવસોમાં પીળી અને ગંદી થઈ શકે છે. જેના કારણે તેને સાફ કરવી મુશ્કેલ બની જાય છે. જો તમારી પાસે ઘરે જૂની પીળી બોટલો છે જેને તમે ફેંકી દેવાનું વિચારી રહ્યા છો, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે ટીશ્યુ પેપર...
સ્મૃતિ મંધાનાની ડબલ ધમાલ, સૌથી વધારે રન અને સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી અને રનનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. તેણે આ સિદ્ધિ 2026 મહિલા એશિયા કપ દરમિયાન મેળવી હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં હોંગકોંગ સામે રમી રહી છે, જ્યાં મંધાનાએ તેની...
લો બોલો… તૈમુરને લઇને કરીનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું – દાદાની જેમ બનવા માંગે છે ક્રિકેટર!
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને એક ઇન્ટરવ્યુમાં પોતાના મોટા દીકરા તૈમૂર અલી ખાન વિશે વાત કરતા તેની ભવિષ્યની યોજનાઓ જાહેર કરી છે. પોતાના દીકરાને બિલકુલ પોતાના જેવો જ ગણાવતા કરીનાએ કહ્યું કે તે અભિનયમાં કારકિર્દી બનાવવા માંગતો નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય...
રક્ષાબંધન પૂરી… પણ વિવાદનો નથી આવ્યો અંત, કૃતિ સેનન પર ભડક્યા મહાભારતના ‘યુધિષ્ઠિર’
અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનનની રક્ષા બંધનની જાહેરાત પર પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જાહેરાત સાથે પોતાનો મતભેદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે રક્ષા બંધન ભારતના પવિત્ર તહેવારોમાંનો એક છે, જે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું...

