અપરા મહેતાનો દર્શન જરીવાળા પર આરોપ – મને ‘કદરૂપી સ્ત્રી’ કહીને છોડી દીધી
ગુજરાતી નાટક, ટીવી સીરિયલો અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર દર્શન જરીવાલા અને અપરા મહેતા ના લગ્ન વર્ષ 1980 માં થયા હતા. બંને થિયેટરના સમયથી એકબીજાને ઓળખતા હતા. જોકે લગ્નના કેટલાક વર્ષો બાદ તેમની વચ્ચે વૈચારિક મતભેદો શરૂ થયા હતા અને વર્ષ 2003...

