VHPની ગરબા-દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધની માંગ, રામદાસ આઠવલેએ કર્યો વિરોધ
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ નવરાત્રિ દરમિયાન ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાની વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની માંગનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ભારત બંધારણ દ્વારા સંચાલિત છે અને તમામ ધર્મના લોકોને સમાન અધિકારો...

