અંબાજીમાં 20થી 26 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો, પદયાત્રીઓને ₹10 કરોડનું વીમા કવચ અને 40 લાખ મોહનથાળ પેકેટનું વિતરણ
શક્તિ, ભક્તિ અને આસ્થાના મુખ્ય કેન્દ્ર સમાન અંબાજી ખાતે 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભવ્ય ‘ભાદરવી પૂનમ’ મેળા માટે વહીવટીતંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન...

