પાકિસ્તાનના સિંધમાં પણ છે ભગવાન જગન્નાથની 36000 એકર જમીન, હવે શરૂ થશે મોટા પાયે જમીન ચકાસણી ઝુંબેશ
ઓડિશા સરકારે ભગવાન જગન્નાથ સાથે સંકળાયેલી જમીન અને સંપત્તિઓ અંગે મહત્વપૂર્ણ પગલાં લેવાનું નક્કી કર્યું છે. સરકાર હવે શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્રની જમીનની ઓળખ, ચકાસણી અને દસ્તાવેજીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. ફક્ત ઓડિશામાં જ નહીં પરંતુ દેશના અન્ય...

