આ ગામમાં લોકો પાણીથી પણ ડરી રહ્યા છે, 100થી વધુ લોકો બીમાર, 2 લોકોના મોતથી હાહાકાર
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના જ્યોલીકોટ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના દૂષિત પાણીના કારણે આરોગ્ય ક્ષેત્રે મોટો અકસ્માત સર્જાયો છે. જલ સંસ્થાન દ્વારા પાઈપલાઈન મારફતે સપ્લાય કરવામાં આવતું પાણી અત્યંત ગંદુ અને દૂષિત હોવાના કારણે આખા ગામમાં કમળો...

