કેતન અગ્રવાલ હત્યાકાંડમાં થશે મોટા ખુલાસા, પોલીસે હવે સિયા-ચેતનના ત્રીજા મિત્રેન પણ દબોચ્યો
પુણેના ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યા કેસમાં એક નવો ખુલાસો થયો છે. અત્યાર સુધી પોલીસ તપાસ તેની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી સુધી મર્યાદિત હતી. જોકે ચેતનના મિત્ર રિતેશ હાંગેની ધરપકડથી આ સનસનાટીભર્યા કેસ વધુ જટિલ બન્યો છે. પોલીસને શંકા...

