લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, મુખ્યમંત્રી પટેલે રાજીનામુ આપવુ જોઈએ, મોરબીની દુર્ધટના બાદ કોંગ્રેસનુ આક્રમક સ્વરૂપ
મોરબીનો ઝૂલતો પુલ તૂટયાની ઘટના બાદ લોકો અને વિપક્સ બન્ને રોષે ભરાયા…
કાળજું કંપાવતી ઘટના, એક જ પરિવારની 6 દીકરીઓ મોરબીનો ઝૂલતો પુલ તુટતા મોતને ભેટી, ઘરે ચાલી રહી હતી દીકરીની સગાઈની તૈયારીઓ
મોરબી ઝૂલતો પુલ અચાનક તૂટી પડતા આ દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મૃત્યુના…
‘અમે એને ના પાડતા રહ્યા પણ એ ન માન્યા અને જુલતા પુલને હલાવીને હિંચકા ખાતા રહ્યા…. બસ થોડી જ સેકન્ડમાં પુલના કટકા અને 140 લોકોના મોત’
મોરબી શહેરમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો સદી જૂનો પુલ તૂટી પડતાં…
PM મોદીએ મોરબીના દર્દનાક અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો, ભાવુક થતા કહ્યું- એક તરફ મન મોરબીમાં છે અને બીજી તરફ છે કર્તવ્ય…
વડાપ્રધાન મોદીએ કેવડિયામાં સંબોધન કરતા મોરબીના દર્દનાક અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો…
મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુએ આપી શ્રધ્ધાંજલિ, પરિવારને કરશે આર્થિક સહાય, વીરપુરમા જલારામ બાપાની જયંતીની ઉજવણી પણ કરાઈ રદ
મોરબી ગઈ કાલે ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્તા 400થી 500 જેટલા લોકો…
મોરબીમાં બ્રિજ તૂટવાની દુર્ઘટનામા સાંસદ મોહન કુંડારિયાની સગી બહેનના પરિવારના 12 સભ્યોના મોત, પરિવાર શોકમા ડૂબ્યો
મોરબીમાં મચ્છુ નદી પર 5 દિવસ પહેલાં જ નવા વર્ષે ખુલ્લો મુકાયેલો…
Big Update : મોરબી હોનારતમાં મૃત્યઆંક ૧૪૦ થયો, આખી રાત બચાવ કામગીરી શરુ, નદીમાંથી એક પછી એક લાશો બહાર નીકળતી રહી, હોસ્પિટલ લાશ અને દર્દીઓથી ઉભરાઈ
ગઈ કાલે મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટનાથી અરેરાટી મચી હતી. આ ઘટનામા 400થી…