‘ચોકીદાર ચોર છે’ ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને ઝટકો; બોમ્બે હાઈકોર્ટે માનહાનિ કેસ રદ કરવાનો કર્યો ઇનકાર
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થયેલા માનહાનિના એક જૂના કેસમાં બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2019 ના લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘ચોકીદાર ચોર છે’...

