રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, ₹2 કરોડ જમા કરાવવા મળ્યો છેલ્લો મોકો
બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન એક્ટર રાજપાલ યાદવને વર્ષો જૂના રૂ. 5 કરોડના લોન અને ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે તેમને જામીન પર મુક્ત રાખવાની સાથે જ બાકી નીકળતી રકમમાંથી રૂ. 2 કરોડ જમા કરાવવા માટે આખરી તક પૂરી પાડી...

