રક્ષાબંધન પૂરી… પણ વિવાદનો નથી આવ્યો અંત, કૃતિ સેનન પર ભડક્યા મહાભારતના ‘યુધિષ્ઠિર’
અભિનેતા ગજેન્દ્ર ચૌહાણે બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનનની રક્ષા બંધનની જાહેરાત પર પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જાહેરાત સાથે પોતાનો મતભેદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે રક્ષા બંધન ભારતના પવિત્ર તહેવારોમાંનો એક છે, જે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું...

