પીએમ મોદી વિશે બોલતા ભાવુક થઈ સ્મૃતિ ઈરાની, કહ્યું- “જો કોઈ હાથ મારા બાપના કોલર સુધી પહોંચે…”
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના રાજકીય અને વ્યક્તિગત સંબંધો પર એક ઇન્ટરવ્યુ દરમિયાન ભાવુક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે વ્યક્તિએ હંમેશાં પિતાની જેમ તેમનું રક્ષણ...

