પીએમ મોદી વિશે બોલતા ભાવુક થઈ સ્મૃતિ ઈરાની, કહ્યું- “જો કોઈ હાથ મારા બાપના કોલર સુધી પહોંચે…”
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના રાજકીય અને વ્યક્તિગત સંબંધો પર એક ઇન્ટરવ્યુ દરમિયાન ભાવુક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે વ્યક્તિએ હંમેશાં પિતાની જેમ તેમનું રક્ષણ...
હું બેરોજગાર છું, કંઇ કામ આપી શકો છો… ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઇરાનીએ ડાયરેક્ટર પાસે માંગ્યું કામ
ઘણા વર્ષો સુધી ટેલિવિઝન પર પરિચિત ચહેરો રહ્યા પછી અને પછી રાજકારણની દુનિયામાં પ્રવેશ્યા પછી સ્મૃતિ ઈરાની અભિનય ક્ષેત્રે પાછી ફરી છે. 2025 માં તેણીએ તે ભૂમિકામાં પાછી ફરી જેણે તેણીને ઘર-ઘરમાં જાણીતી બનાવી. લગભગ બે દાયકા પછી સ્મૃતિ ઈરાની ફરી એકવાર...

