અમદાવાદમાં વર્ષમાં હત્યાના 83 અને દુષ્કર્મના 286 કિસ્સા; સુરતમાં 100થી વધુ મર્ડર, ગૃહમંત્રીએ રજૂ કર્યા આંકડા
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિધાનસભા સત્ર દરમિયાન મહત્વના ખુલાસા થયા છે. આંકલાવના વરિષ્ઠ કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ અને સુરત શહેરમાં છેલ્લા એક વર્ષ (1 ઓગસ્ટ...

