ગુજરાતમાં અનેક સોસાયટીમાં મધરાતે પાણી ઘુસી ગયા, વરસાદની તારાજીની તસવીરો જોઈ રડવું આવી જશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News :  ઉપરવાસના ભારે વરસાદના કારણે ભરૂચની નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. તો બીજી બાજુ અંકલેશ્વર – હાંસોટ રોડ ઉપર પૂરના પાણી ફરી વળ્યા છે અને 15થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે. આ વિસ્તારમાં ઘરોના નીચેના માળ સુધી પાણી ભરાઇ ગયા છે. મોડી રાતથી નર્મદા નદીના પાણી આવવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોનું રેસ્ક્યૂ કરવા માટે બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળતા આવી પહોંચતા મદદ મળી હતી.

 


Share this Article
TAGGED: ,