આવા કાર્યક્રમો દરેક રાજ્યમાં યોજવા જોઈએ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પર Paresh Rawalએ કહી આ વાત
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ રાષ્ટ્રીય રાજધાનીને બદલે ગુજરાતના કેવડિયામાં યોજાશે, જોકે આ સમારોહ ઘણા વર્ષોથી દિલ્હીમાં યોજાઈ રહ્યો છે. 22 સપ્ટેમ્બરે યોજાનાર આ સમારોહથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે હવે ગુજરાતનો બચાવ કરતા કહ્યું છે...

