લગ્નગાળામાં ₹10 ની નવી નોટોના બંડલ ક્યાંથી અને કેવી રીતે મેળવશો? જાણો RBI ના મહત્વના નિયમો
ભારતમાં લગ્નપ્રસંગો અને ધાર્મિક ઉત્સવો દરમિયાન ₹10 ની નવી કડકડાટ નોટોની માંગ ખૂબ જ વધી જાય છે. વરઘોડામાં વરરાજા પર નોટો ઉડાડવી હોય કે ગણેશ પૂજન અને ન્યોછાવર માટે રોકડ વાપરવી હોય, નવી નોટો વગર પ્રસંગ અધૂરો લાગે છે. યોગ્ય જાણકારીના અભાવે ઘણા લોકો...

