નેપાળ પૂરમાં 600થી વધુના મોત, પરિવારજનો આવે તે પહેલા જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિ
નેપાળમાં તાજેતરમાં ભોટે કોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલી વિનાશક પૂરની હોનારતમાં મૃત્યુઆંક 600ને પાર પહોંચી ગયો છે. હોસ્પિટલો અને તાત્કાલિક કૂલિંગ સેન્ટરોમાં જગ્યા ખૂટી પડતાં અને મૃતદેહો કોહવાઈ જવાથી ચેપી રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાતાં ચિતવન અને ભરતપુર...

