Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special
  • હોમ
  • મારું ગુજરાત
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • લાઈફસ્ટાઈલ
  • બિઝનેસ
  • lok patrika special

નેપાળ પૂરમાં 600થી વધુના મોત, પરિવારજનો આવે તે પહેલા જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિ

નેપાળમાં તાજેતરમાં ભોટે કોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલી વિનાશક પૂરની હોનારતમાં મૃત્યુઆંક 600ને પાર પહોંચી ગયો છે. હોસ્પિટલો અને તાત્કાલિક કૂલિંગ સેન્ટરોમાં જગ્યા ખૂટી પડતાં અને મૃતદેહો કોહવાઈ જવાથી ચેપી રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાતાં ચિતવન અને ભરતપુર વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા અને નેપાળ સરકારની ‘અનઆઇડેન્ટિફાઇડ બોડીઝ મેનેજમેન્ટ ડિરેક્ટિવ’ અનુસાર, તમામ અજાણ્યા અને લાવારિસ મૃતદેહોની વિજ્ઞાન આધારિત દફનવિધિ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં સ્વજનો પોતાના ગુમ થયેલા પરિજનોને ઓળખી શકે તે માટે દરેક મૃતદેહનું ડીએનએ (DNA) પ્રોફાઇલિંગ અને વિશેષ રેફરન્સ કોડ તૈયાર કરીને સુરક્ષિત રાખવામાં આવી રહ્યો છે.

Nepal Flood Death Toll
નેપાળ હોનારત મૃત્યુઆંક

ડીએનએ સેમ્પલિંગ અને કોડિંગ કઈ રીતે કામ કરશે?

DNA સેમ્પલ કલેક્શન: મૃતદેહને દફનાવતા પહેલા વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA નમૂનાઓ અને શારીરિક ઓળખના નિશાનો સાચવી લેવામાં આવે છે.

યુનિક આઇડેન્ટિફિકેશન કોડ: દરેક મૃતદેહ માટે એક વિશિષ્ટ રેફરન્સ નંબર (કોડ) ફાળવવામાં આવે છે, જે બાદમાં સત્તાવાર રેકોર્ડમાં નોંધાય છે.

Nepal Floods Death Toll Disaster Update
નેપાળ પૂર અજાણ્યા મૃતદેહો DNA પ્રોફાઇલિંગ

મૃતદેહનું નિશાનીકરણ: 1.5 મીટર ઊંડા ખાડામાં ખાસ બોડી બેગમાં પેક કરીને નંબરિંગ સાથે મૃતદેહને દફનાવવામાં આવે છે.

ભવિષ્યમાં ઓળખની સુવિધા: જો કોઈ પરિવારજનો પાછળથી દાવો કરે તો DNA મેચિંગ કરીને મૃતદેહ કે તેમના અવશેષો સન્માનપૂર્વક પરિવારને સોંપવામાં આવશે.

સુરક્ષા સમિતિ અને આરોગ્ય નિષ્ણાતોની સલાહ મુજબ ભરતપુરના દેવઘાટ વિસ્તારમાં આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

Tags:

Nepal FloodNepal Floods 2026નેપાળ પૂર અપડેટ
Author

Abhisha Rathod

Follow Me
Other Articles
Vadodara Mau Special Train
Previous

તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલ

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper