ખડે હનુમાનજી: 1 હજાર પ્રતિમાઓ નિકાળનારા પુરાતત્ત્વવિદે કહ્યું- આવો ચમત્કાર ક્યારેય જોયો નથી
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વર્ષ 2028માં યોજાનારા આસ્થાના મહાકુંભ સિંહસ્થ 2028 (Simhastha 2028) ની તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંતર્ગત શ્રદ્ધાળુઓની સુવિધા માટે શહેરના મુખ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મહાકાલ મંદિર વિસ્તાર...

