એક તરફ 134 લોકોના મોતનું તાંડવ તો બીજી તરફ ભાજપ PM મોદીની ખાતેરદારીમાં વ્યસ્ત, મોરબી સિવિલ હોસ્પિટલમાં નવા બેડ, વોટર કુલર, રંગરોગાન….
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાતે આવશે. આ દરમિયાન પીએમ મોદી મોરબી…
લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, મુખ્યમંત્રી પટેલે રાજીનામુ આપવુ જોઈએ, મોરબીની દુર્ધટના બાદ કોંગ્રેસનુ આક્રમક સ્વરૂપ
મોરબીનો ઝૂલતો પુલ તૂટયાની ઘટના બાદ લોકો અને વિપક્સ બન્ને રોષે ભરાયા…
કાળજું કંપાવતી ઘટના, એક જ પરિવારની 6 દીકરીઓ મોરબીનો ઝૂલતો પુલ તુટતા મોતને ભેટી, ઘરે ચાલી રહી હતી દીકરીની સગાઈની તૈયારીઓ
મોરબી ઝૂલતો પુલ અચાનક તૂટી પડતા આ દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મૃત્યુના…
ઝુલતા પુલ દુર્ઘટનામાં પહેલી ધરપકડઃ બ્રિજ રિપેરિંગ કંપનીના 9 લોકોની ધરપકડ, ફોરેન્સિક તપાસનો દાવો- વાયરો જૂના, ભીડથી તૂટી પડ્યા
મોરબી બ્રિજ અકસ્માતમાં સોમવારે સવારે મૃત્યુઆંક 134 પર પહોંચ્યો છે. તેમાંથી 45ની…
મોરબી જુલતા પુલના કટકા બાદ નદી કિનારે પડેલા નાના બાળકનું એક બુટ…. મોતના તાંડવની સૌથી દર્દનાક તસવીર
એક પછી એક મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે... નદીમાં ચારે તરફ…
ઝુલતો પુલ Update: ઈતિહાસમાં પ્રથમ વખત અકસ્માતના 24 કલાક પહેલાં મૃતકના પરિવારના ખાતામાં વળતરની રકમ જમા કરાશે
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 134 લોકોનાં…
મોરબી જુલતા પુલ કાંડ અંગે સરકારે ચોખ્ખું કહી દીધું-મોતનું કારણ નહીં જાણી શકાય, ઓળખાઈ ગઈ એ બધી લાશો પણ સોંપી દીધી
મોરબી જુલતા પુલના કટકા થયા એમાં 134થી વધારે લોકોનો જીવ ગયો છે.…
ઝુલતો પુલ Breaking: PM મોદી કાલે બપોરે મોરબીની મુલાકાત લેશે, 50 બાળકો સહિત મોતનો કુલ આંકડો 134એ પહોંચ્યો
મોરબીમાં રવિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. મચ્છુ નદીમાં બનેલો કેબલ…
મતલબ હદ છે…મોરબી ઝૂલતા પુલના મોતના તાંડવમાં ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ સુદ્ધા નથી, મોતના સોદાગરોને સરકાર કેમ બચાવી રહી છે!
મોરબી જુલતા પુલના કટકા થયા એમાં 140થી વધારે લોકોનો જીવ ગયો છે.…
BIG BREAKING: મોરબી જૂલતા પુલની દુર્ઘટનાનો CCTV વીડિયો આવ્યો સામે, તમે જ જોઈ લો કોણ છે 140 લોકોના મોતનું જિમ્મેદાર!
મોરબી જુલતો પુલ તૂટ્યો અને લોકો નદીમાં ખાબક્યા. આ જ ઘટનાની ગઈકાલથી…