ગીર સોમનાથમાં ઉતરાયણને લઈને શરૂ કરાયું કરૂણા અભિયાન, પક્ષીઓને બચાવવા જાહેર કરાયા સંપર્ક નંબર
ભાસ્કર વૈદ્ય (સોમનાથ) મકરસંક્રાતિને લઈને દરેક વ્યક્તિ ઉત્સાહિત છે, પરંતુ આ ઉત્સાહમાંને…
અન્યાનના કારણે આત્મહત્યા, PG-નીટમાં 435 માર્ક મેળવનારા યુવકે બીજાને 265 માર્ક હોવા છતાં સ્થાન મળતા કરી લીધો આપઘાત
ભરતી કૌભાડનો મુદ્દો હજુ પણ સળગતો છે ત્યારે ફરી એક વાર કૌભાંડનો…
કોરોના નહીં પણ વાતાવરણ બગાડશે પતંગ રસિયાઓની મોજ, આંબાલાલ પટેલે કરી માવઠાને લઈ ગંભીર આગાહી
ઉત્તરાયણની રાહ જોતાં પતંગરસિયાઓ માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે, આ…
મુંબઈના દાનવીર ભામાશા ગાંધી પરિવારે ગુજરાતમાં બતાવી દાતારી, તૌકતે વાવાઝોડામાં નાશ પામેલા મંદિરમાં કર્યું લાખોનું દાન
મૌલિક દોશી (અમરેલી) સાવરકુંડલા માનવ મંદિરે મુંબઈના દાનવીર ભામાશા ગાંધી પરિવારે માનવ…
મહિલાઓ માટે આશીર્વાદ બનતી અભયમ્ 181 હેલ્પલાઇન જરૂરિયાતમંદ 2685 મહિલાઓનો સહારો બની
ભાસ્કર વૈદ્ય (સોમનાથ ) ગીર સોમનાથ જિલ્લામાં અભયમ 181 હેલ્પલાઇન મહિલાઓ માટે…
સ્વામિ વિવેકાનંદે જીવનના છેલ્લા છેલ્લા દિવસોમાં સેવ્યું હતું સોમનાથના પુનઃ નિર્માણનું સ્વપ્ન, જાણો કેટલા ધારદાર શબ્દો કહ્યા હતા મંદિર વિશે
ભાસ્કર વૈદ્ય (સોમનાથ)ભારત અને વિશ્વના યુગાવતાર સ્વામિ વિવેકાનંદની તારીખ 12 જાન્યુઆરીએ એટલે…
ખાસ વાંચો: રસી ન લીધી હોય તો હજુ સમય છે લઈ લેજો, કોરોનાથી મૃત્યુ પામેલામાં 76 ટકા લોકોએ વેક્સિન નહોતી લીધી
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે.કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી…
વઢવાણી રાયતા મરચાંની વિદેશમાં પણ ધૂમ, ભૂરિયા લોકો એટલા ફિદા થઈ ગયા કે ગુજરાતની મહિલાઓ થઈ ગઈ માલામાલ
શિયાળો હોય અને ગુજરાતીઓના ઘરમાં વઢવાણી રાયતા મરચા ન બને તેવું શક્ય…
કોરોના કેસને લઈ રાહતના સમાચાર, સીધો આટલો ઘટાડો, ગઈકાલ કરતા આજે આટલા બધા હજાર કેસો ઓછા આવ્યા
ભારતમાં કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જાેવા મળ્યો છે જે રાહતના સમાચાર…
બ્રેકીંગ : બનાસકાંઠાને અડીને આવેલા સિરોહી જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એક સાથે ૧૦૦ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ
કોરોનાના સતત વધતાં કેસ ચિંતાનો વિષય બન્યા છે, ત્યારે હવે સિરોહી જિલ્લામાં…